હું શોધું છું

 અવનવું

 સંદેશ

માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
શ્રી નરેન્દ્ર મોદી
શ્રી નરેન્દ્ર મોદી
 
 

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી
ગૃહ વિભાગ, ગુજરાત 
શ્રી અમિત શાહ
શ્રી અમિત શાહ
 
 

 નિયામકશ્રી,નાગરિક સંરક્ષણ

શ્રી આર. એમ. એસ. બ્રાર
(આઇ. પી. એસ.)
:નાગરિકોને સંદેશ
 
Swarnim Gujarat
 
 અમારા વિશે

સને ૧૯૬૨માં થયેલ ચીનના આક્રમણ પછી ભારત સરકારે અન્ય દેશો અનુસાર ભારત દેશમાં પણ નાગરિક સંરક્ષણ તંત્ર સને ૧૯૬૩ થી શરૂ કરેલ છે. આ તંત્ર શરૂ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ યુધ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ કરવું, ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો, અફવાઓથી પણ પ્રજાજનોને બચાવવા તથા ઔદ્યોગીક ઉત્‍પાદનની પ્રક્રિયા અને પૂરવઠો ચાલુ રહે તે જોવાનો છે. સમય જતાં નાગરિક સંરક્ષણની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર વિસ્તારવામાં આવેલ છે. શાંતિના સમયમાં કુદરતી આફતો જેવી કે પુર, ધરતીકંપ, વાવાઝોડું અને માનવ સર્જીત (અકુદરતી) આફતો જેવી કે, કોમી રમખાણો, મોટી આગ, મોટા અકસ્‍માત વિગેરે વખતે નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારી/કર્મચારીઓ અને નાગરિક સંરક્ષણના માનદ્ પદાધિકારી/સ્‍વયંસેવકો ખડે પગે હાજર રહી પ્રજાની સેવાકિય ફરજ બજાવે છે.

વધુ

ક્ષેત્રિય એકમો
ફોર્મ્‍સ
સિદ્ધિઓ
 

તાલીમ
ભરતી
તસવીરો

 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
પ્રજાજોગ
નાગરિક સરંક્ષણમાં ભરતી
જાહેર માહિતી અધિકારીઓ
આપના પ્રશ્નો-અમારા ઉત્તર

ફરિયાદ

સંપર્ક

 સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 

 સ્થળ મુજબ શોધ

 
 વિગતવાર જુઓ
 
 

  ડિસ્ક્લેમર       |     પ્રતિભાવ

મુલાકાતી નંબર: 0015196 Last updated on 27-01-2009